કંકાવટી/મંડળ ૨/૧૩. ચોખા-કાજળી વ્રત

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૨. ફૂલ-કાજળી વ્રત કંકાવટી
૧૩. ચોખા-કાજળી વ્રત
ઝવેરચંદ મેઘાણી
૧૪. ભે-બારશ →


ચોખા-કાજળી વ્રત

રસોવરસ એક હજાર ડાંગના દાણા લે બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે.

વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.
રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.