બીરબલ વિનોદ/કોઈ પઠ્ઠા ચઢગયા હોગા
← મા લાદે, બહેન દો | બીરબલ વિનોદ કોઈ પઠ્ઠા ચઢગયા હોગા બદ્રનિઝામી–રાહતી |
આપ ક્યાંથી બાદશાહ થાત ? → |
વાર્તા ૧૧૪.
કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.
એક પ્રસંગે બાદશાહની પટરાણીના શરીરમાં ઘણી જ વેદના થવા લાગી, બાદશાહે બીરબલને એ વેદનાનું કારણ પૂછતાં બીરબલે કહ્યું “હુઝૂર ! કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.”
આ ઉત્તરથી બાદશાહ અત્યંત લજ્જિત થઈ ગયો.
( આ વાક્ય પણ દ્વિઅર્થી છે. પઠ્ઠાનો અર્થ માંસનો લોચો અથવા યુવાન-બળવાન-પુરૂષ થાય છે.)