મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત ફેરફાર કરો

મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત ફેરફાર કરો

  મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર), વિક્રમ વજીર (બનાસકાંઠા), પરિક્ષીત જોશી (અમદાવાદ), દિપક ભટ્ટ (અમદાવાદ), જયેશ ગોહેલ (અમદાવાદ), સઈદ શેખ (અમદાવાદ) અને સુશાંતભાઈ સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૪ માર્ચ ૨૦૧૯ (IST)

મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત ફેરફાર કરો

  મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૪ માર્ચ ૨૦૧૯ (IST)