ચર્ચા:કે ઝઘડો લોચનમનનો

છેલ્લી ટીપ્પણી: દૂર કરવાનું કારણ વિષય પર Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

દૂર કરવાનું કારણ ફેરફાર કરો

આ કાવ્ય જ્યારે ઉમેરવામાં આવ્યું ત્યારે અગાઉથી જ લોચન – મનનો ઝઘડો એવા નામે કાવ્ય ચડાવાયેલ હતું. તેના માટે આપ ઇતિહાસમાં જઈ ખાતરી કરી શકો છો. આ પાનું જ્યારે દૂર થાય ત્યારે બાદ પ્રથમથી હાજર પાનાંને કે ઝઘડો લોચનમનનો નામ આપી દેવાનો મારો સૂઝાવ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૦, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

Return to "કે ઝઘડો લોચનમનનો" page.