વિષય | પૃષ્ઠ |
સૃષ્ટિ ઉત્પન્ન થવા વિષે ખ્રિસ્તી, બ્રાહ્મણ, મુસલમાન તથા પારસી એ ચાર ધર્મના મત પ્રમાણે નિર નિરાળા વૃત્તાંત. |
૫૫-૬૭ |
ધૂમકેતુ ઉગવાથી પ્રલય થવા વિષે બ્રાહ્મણ લોકોનો તર્ક તથા પૈસા કહડાવવાની ઠગવિદ્યા. પ્રાચીન લોકોને ધૂમકેતુ ઉગવાથી ભય ઉત્પન્ન થતું તે વિષે. |
૬૭-૭૧ |
અળંદીની વાર્ષિકયાત્રા તથા જ્ઞાનેશ્વર મહારાજ એમનું વૃત્તાંત તથા તેઓએ કરેલા અદ્ભુત ચમત્કાર તથા રામદાસ સ્વામીનો કંઈ વૃત્તાંત તથા એ બધાના સંપ્રદાયમાં ભેદ. |
૭૧-૭૭ |
રાજાપુર આગળની ગંગા ક્યાંથી કેમ નિકળે છે તથા નિયમિત કાળે વેહનાર ઝરાઓના દાખલા |
૭૭-૮૦ |
૧ પશ્ચિમ હિંદુસ્થાનના ડુંગરોમાંની ગુફાઓ. ૨ યુરોપખંડની તથા બીજા ઠેકાણાની ગુફાઓ તથા ફિંગાલની ગુફા. |
૮૧-૮૩ |
૧ જ્વાળામુખીનું વૃત્તાંત તથા તે વિષે બ્રહ્માણોનો તર્ક. ૨ ખોટા અગ્નિ તથા પિશાચનો રાજા વેતાળની અગ્નિનું સાદૃશ્ય. ૩ બાર્બરા અાર્સલીન નામની સ્ત્રીનું લગ્ન થયલું, તેના સર્વ શરીરપર ગુચ્છા વળેલા પીળા બાલ હતા તથા તેને કમર પટા સૂધી પહોંચે એટલી લાંબી દાઢી હતી. |
૮૩-૮૬ |
૧ સમુદ્રમાં ફવારા તથા જમીનપર વંટોળીઆ શાથી ઉત્પન્ન થાય છે તથા એ ઉત્પત્તિઓ વિષે હિંદુસ્તાનના લોકોનું તર્ક. ૨ ક્રાંતિ વૃત્તમાંની બારે રાશિઓ તથા તે વિષે મરાઠી જોશીનો ખેાટો તર્ક. |
૮૬-૮૯ |
૧ બ્રાઝિલ તથા ગોવળકોંડાની હિરાની ખાણો. ૨ કોહીનૂર એ નામના હિરાનું તથા રાજધાનીમાંના મોટા હિરાનું વૃત્તાંત. |
૮૯-૯૧ |
વિજાપૂરનો ઇતિહાસ તથા ત્યાંની જુમા મસીદ, ગોળ ધુમટ તથા માલીકા મેદાનનું વૃત્તાંત. |
૯૧-૯૩ |
પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૮
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
વિષયોનો સારાંશ.