← ઉદારતા બીરબલ અને બાદશાહ
ઊતરનો જવાબ
પી. પી. કુન્તનપુરી
બુધીશાળી કોને કેવો ? →



વારતા એકવીસમી
-૦:૦-
ઊતરનો જવાબ
-૦:૦-

એક વખતે બાદશાહે બીરબલને પુછ્યું કે 'પાન કેમ સડી જાય છે ? રોટલી કેમ બળી જાય છે ? ઘોડા ચાલતાં ચાલતાં કેમ અટકી જાય છે ? એ ત્રણેનો ઉત્તર એકજ જવાબમાં આપી કહ્યું કે, ' નેક નામદાર ? એ ત્રણે વસ્તુ ફેરવ્યા વગર બગડી જાય છે.' આ જવાબ સાંભળતાંજ બાદશાહ બહુ ખુશી થયો.

-૦-