આપે શરૂ કરેલ પાનું ફેરફાર કરો

ભાર્ગવીજી આપે શરૂ કરેલ પાનાં માટે આ વૅબ સાઈટ યોગ્ય નથી. આના માટે આપ વિકિપિડિયાના ગુજરાતી પ્રકલ્પ પર જઈને શરૂઆત કરી શકો છો. વિકિસ્રોત પર ફક્ત પ્રકાશન અધિકાર મુક્ત સાહિત્ય કૃતિઓ જ ચડાવવામાં આવે છે તેની નોંધ લેશો. તથા આ કૃતિઓ બની શકે તો કોઈ જાણીતા લેખક અથવા કવિની અથવા તો પ્રખ્યાત લોકકથા કે લોકગીતને ચડાવવામાં આવે છે.

આપે બનાવેલ પાનું થોડા સમયમાં પ્રબંધકશ્રી દ્વારા દૂર કરવામાં આવશે તેની નોંધ લેશો. અન્ય પ્રશ્ન માટે તમે મારા ચર્ચાનાં પાનાં પર સંદેશો મૂકી શકો છો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૩, ૧૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર