આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુક્રમણિકા

નિવાપાંજલિ.

પ્રકરણ પૃષ્ઠ
૧. સુન્દરગિરિના શિખર ઉપર.
૨. મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ. ૨૬
૩. મુંબાઈના સમાચાર: ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ. ૫૦
૪. સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. ૭૨
૫. વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે. ૮૬
૬. સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ: સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન. ૧૦૯
૭. રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો. ૧૨૭
૮. મલ્લરાજ અને તેનાં રત્ન. ૧૪૫
૯. મલ્લરાજની ચિન્તાઓ. ૧૭૨
૧૦. મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ. ૧૯૬
૧૧. પરરાજ્યનો પ્રથમ વમળ. ૨૨૫
૧૨. નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ. ૨૪૮
૧૩. મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય. ૨૯૪
૧૪. મણિરાજનો શોક અને પિતૃદર્શન. ૩૨૪
૧૫. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત. ૩૩૩