ઝંડાધારી - મહર્ષિ દયાનંદ

ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
ઝવરચંદ મેઘાણી
૧૯૪૨
નિવેદન →





ઝંડાધારી
મહર્ષી દયાનંદ

સૌરાષ્ટ્રનો નરશાર્દૂલ

મહર્ષિ દયાનંદ
જન્મ
પોષ, ૧૮૮૧.
અવસાન
કાર્તિક ૧૯૪૧.
 

આર્ય સાહિત્ય પ્રચારના પ્રેમી


: :સ્વ. શેઠશ્રી જેઠાભાઈ પ્રેમજી : :



આધારનાં પુસ્તકો

આ જીવનકથા આલેખવામાં અને મહર્ષિજીના
જીવન પ્રસંગો ચૂંટવામાં નીચેના પુસ્તકોનો
આધાર લેવાયો છે.

Swami Dayanand : Natesan.
Torch-bearer : Vaswani.

श्रीमद दयानन्द प्रकाश : सत्यानन्द.
श्रीमद दयानन्द चित्रावलि : शीतलाप्रसादजी.

'યુગધર્મ'નો દયાનન્દ ખાસ અંક.
'સૈારાષ્ટ્ર'નો દયાનન્દ શતાબ્દિ અંક.


અનુક્રમણિકા
પ્રકરણ
પૃષ્ઠ
નિવેદન
સ્મરણ
પ્રકાશકનું નિવેદન
૧. ત્રણ અવાજ
૨. મન્થનકાળ ૧૧
૩. વિરજાનન્દને ચરણે ૧૯
૪. સમરાંગણે ૨૮
૫. વિજયને શિખરે ૩૭
૬. પુરૂષવર ૪૫
૭. તપસ્વીની તેજ-ધારાઓ ૫૩
૮. જ્ઞાન-પિપાસા ૫૫
૯. ક્ષમાવીર ૫૯
૧૦. ત્યાગ-વીર ૭૫
૧૧. સામર્થ્યવીર ૭૯
૧૨. વિનોદ–મૂર્તિ ૮૭
૧૩. સ્વમાન-પ્રેમી ૯૧
૧૪. ચમકારા ૯૫
૧૫. અશ્રુધારા ૯૮
૧૬. મૃત્યુંજય ૯૮


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.