ગીતાધ્વનિ
કિશોરલાલ મશરૂવાળા





ગીતાધ્વનિ





ગીતાધ્વનિ ગાંધીજીના અંતેવાસી રહી ચુકેલા શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા રચિત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કાવ્યાનુવાદ (સમશ્લોકી અનુવાદ) છે. આ પુસ્તક સૌપ્રથમ ૧૯૩૪માં પ્રસિદ્ધ થયું હતું અને ૨૦૦૯ સુધીમાં તેની ૨૪,૦૦૦,૦૦ જેટલી પ્રત છપાઈ છે.

અનુક્રમણિકા ફેરફાર કરો