ચર્ચા:પાયાની કેળવણી

છેલ્લી ટીપ્પણી: પ્રકરણ વહેંચણી વિષય પર Amvaishnav વડે ૧૦ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[પાયાની કેળવણી]]
 | author     = મોહનદાસ કરમચંદ ગાંધી
 | translator = 
 | section    = પ્રકરણ નામ 
 | previous   =[[પાયાની કેળવણી/xxx|xxx]]
 | next       = [[પાયાની કેળવણી/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે ફેરફાર કરો

  1. --Sushant ૧૯:૨૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
  2. --Amvaishnav (talk) ૨૧:૨૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક ફેરફાર કરો

પુસ્તકના સ્કેન પાના

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પ્રકરણ વહેંચણી ફેરફાર કરો

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

  • નિવેદન--Sushant ૧૯:૨૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

ખંડ ૧

પુનર્ઘટાનનો સિદ્ધાંત

ખંડ ૨

વર્ધા શિક્ષણ પરિષદ

ખંડ ૩

વર્ધા શિક્ષણ યોજના

*૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી--Amvaishnav (talk) ૨૨:૧૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)ઉત્તર

ખંડ ૪

કેટલાક નોંધપાત્ર પ્રયોગો

ખંડ ૫

આગળનું કામ

પરિયોજના વિકાસ ફેરફાર કરો

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૩૬ ૪૦
ભૂલ-શુદ્ધિ ૦૦ ૪૦

અક્ષરાંકન ફેરફાર કરો

90% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ ફેરફાર કરો

2.5% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ ૨૫નું શીર્ષક ફેરફાર કરો

પુસ્તકમાં પ્રકરણ ૨૫નું શીર્ષક "શિક્ષકોના કેટલાક પ્રશ્નો" છે જ્યારે અહીં અનુક્રમણિકામાં "શિક્ષકોની મુશ્કેલી " એમ લીધેલું છે. આપણે પુસ્તકને જ અનુસરતાં હોઇ, અહીં ફેરફાર કરવો જોઇશે.--Amvaishnav (talk) ૨૧:૧૪, ૧૪ ઓક્ટોબર ૨૦૧૩ (IST)ઉત્તર

Return to "પાયાની કેળવણી" page.